બેંક ખાતા અને ATMમાંથી પૈસા ઉપાડવા સામાન્ય વાત છે. દેશના મોટાભાગના લોકોએ કોઇને કોઇ બેંક ખાતુ ખોલાવી રાખ્યુ હશે. બેંક પોતાની તરફથી ઘણી સર્વિસીઝ ફ્રીમાં...
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 502 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે દર્દીના મોત થયા...
મહારાષ્ટ્રમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો છે. કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે NCP નેતા ધંનજય મુંડે બીજી વખત કોરોના...
કેન્દ્ર સરકાર (મોદી સરકાર) દ્વારા કેટલીક વિશેષ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના પછી તમારે વૃદ્ધાવસ્થામાં પણ પૈસાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. મોદી સરકારે દેશના...
છત્તીસગઢમાં ફરી એક વખત નક્સલી હૂમલો થયો છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ પોલાસના જવાનો ભરેલી બસને આઇડી બ્લાસ્ટ કરીને ઉડાવી છે. આ ઘટનામાં 5 જવાન...
ભારતે કેઅર્ન એનર્જી કેસમાં હેગ સ્થિત આર્બિટેશન કોર્ટે આપેલા ચુકાદાની વિરૂદ્ધ અપીલ દાખલ કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં ભારત સરકારે બીજી વખત આ કોર્ટનો ચુકાદો...
રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર વધ્યો છે. ઘાતક વાયરસના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ...
ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ ચર્ચા, સંબોધનો કર્યા...
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. જે દરમિયાન અનેક નેશનલ હાઇવેને પણ બંધ કરવામાં આવ્યા હતા. આ સ્થિતી...
સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરક્કોને જણાવ્યું છે કે તેમને મળનારા એસ્ટ્રાઝેનેકા રસીના પુરવઠામાં વિલંબ થશે. ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દેશમાં...
ભારતમાં કોરોના મહામારી સતત વકરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે મંગળવારે રસીકરણ અભિયાન લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં ૧લી...
સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રોજના 25 હજારની આસપાસ કેસો...
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં શ્રીલંકાના માનવાધિકાર રેકોર્ડને લઈને મંગળવારે થયેલા વોટિંગથી ભારત દુર રહ્યું હતું. જો કે, UNHRCમાં શ્રીલંકાના માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દા ઉપર લાવવામાં આવેલા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે ઉપર ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાકિસ્તાન નેશનલ ડે ઉપર પાકિસ્તાનની જનતાને...