GSTV

Category : Junagadh

રાજકોટ બાદ જૂનાગઢમાં હોસ્પિટલોની ગંભીર પરિસ્થિતિ, ઓક્સિજન સપ્લાયરે આપી મોટી ચેતવણી

સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ હવે જૂનાગઢમાં પણ કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલ ફૂલ થઈ રહી છે. જૂનાગઢમાં મોરબી, સુરત, વડોદરા અને રાજકોટથી દર્દીઓ આવી રહ્યાં છે. જૂનાગઢમાં...

જૂનાગઢમાં કોરોનાનો કહેર: વધું બે ગામમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન, 10 દિવસ માટે શાળાઓ કરી દીધી બંધ

જૂનાગઢમાં કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે અને વધુ 77 કેસ નોંધાતા ફફડાટ વધ્યો છે. જૂનાગઢના ટીકર બાદ હવે વડાલ અને મજેવડી ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક...

બસ હવે આજ રહ્યું હતું બાકી! માંચડાઓમાં કૌભાંડ થયું હોવાનો વિધાનસભામાં રૂપાણી સરકારનો સ્વીકાર

ગુજરાતમાં વન વિભાગે ખેડૂતોને જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે આપેલા માંચડાઓમાં કૌભાંડ છે તેવું ખુદ વનમંત્રીએ વિધાનસભામાં સ્વીકાર કરી જણાવ્યું કે માંચડા બનાવનાર તાલાલાની એજન્સીને બ્લેકલિસ્ટ...

સરકારી નિયમોના છડેચોક ધજાગરા, જૂનાગઢની ‘બહાદુર’ કોલેજે કર્યો લૂલો બચાવ

જુનાગઢમાં સરકારી પરિપત્રના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. જૂનાગઢની પી.કે.એમ કોલેજમાં  સંચાલકો અભ્યાસ કરાવતા જોવા મળ્યા હતા. બીબીએના વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા. કોલેજમાં શિક્ષણ ચાલુ હોવાનો...

રસીકરણ/ જૂનાગઢ મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ, થયો આ ખુલાસો

જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો....

ભક્તો વગર જ ભવનાથ મેળાનો ઐતિહાસિક પ્રારંભ, જય ઘોષ સાથે ગુંજી ઉઠી ગિરનાર તળેટી

મહાશિવરાત્રિના મેળોના પ્રારંભ થયો છે જો કે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ વર્ષનો ભવનાથનો મેળો યાત્રિકો વિહોણો હશે કેમકે કોરોના કાળના કારણે આ મેળો માત્રને...

જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ

જૂનાગઢના ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરશે. આ ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. આ વખતે મેળામાં...

આખરે વિવાદનો અંત: ભક્તો વગર જ યોજાશે ભવનાથનો પવિત્ર મેળો, સાધુઓ થયા સહમત

શિવરાત્રિના મેળા લઈને છેલ્લા બે દિવસથી ચાલતા વિવાદનો આજે અંત આવ્યો છે. ભવનાથ મંદિર ખાતે આજે અખાડા મંડળના સભ્યો મહામંડલેશ્વરો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ...

રાજકીય કૂદકાબાજી/ કેસરિયો ધારણ કરનાર બે કોંગી સભ્યો 24 કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયાં!

જૂનાગઢના ભેંસાણમાં રાજકીય કૂદકાબાજીનો નમુનો સામે આવ્યો છે. કારણે કે ભાજપમાં ભળી ગયેલા  તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો 24 કલાકમાં ફરી કોંગ્રેસમાં સામેલ થયા છે.આ...

BIG NEWS: આ વર્ષે નહીં યોજાય જુનાગઢનો આ પવિત્ર મેળો, કલેક્ટરે જાહેર કરી ગાઇડલાઇન

કોરોના વાયરસને કારણે અનેક હિન્દૂ તહેવારો સહીત તમામ સંપ્રદાયોના તહેવારોને અસર થઇ છે ત્યારે, હવે જૂનાગઢમાં દરવર્ષે મહાશિવરાત્રીએ યોજાતા પવિત્ર મેળાને લઈને સૌથી મોટા સમાચાર...

ચૂંટણી/ કેશોદ વોર્ડ નં 6માં EVMમાં ખામી સર્જાતા અધિકારીઓ-મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી, લોકો કોરોના ગાઇડલાઇનને ધોળી પી ગયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે હવે આજે રાજ્યની...

ડીઝલના વધતા ભાવથી પીડાતા ખેડૂત માટે વધુ એક આફત, સરકારના આ નિર્ણયથી જગતનો તાત નારાજ

જુનાગઢના ખેડૂતોમાં ખાતરના ભાવ વધારાને લઇ રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતુ કે ખાતરમાં ભાવ વધારો કરતાં પહેલા ટેકાના ભાવમાં પણ વધારો જાહેર કરવો...

રાજકીય ભૂકંપ/ કેશોદ ભાજપના પૂર્વ પ્રમુખનું રાજીનામું, શહેરના નવા સંગઠનના હોદ્દેદારો પર લગાવ્યો ગંભીર આક્ષેપ

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 6 એ 6 મનપા પરથી ભવ્ય જીત હાંસલ કરતા જ કોંગ્રેસના કેટલાંક શહેર પ્રમુખોએ ધડાધડ રાજીનામાં આપવાના શરૂ કરી દીધા હતાં....

જૂનાગઢના વોર્ડ નં.૬ની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી, વોર્ડ નં.15માં ભગવો લહેરાયો

જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ તથા વોર્ડ નં.૧૫ની પેટા ચૂંટણીની આજે મતગણતરી થઈ હતી. જેમાં વોર્ડ નં.૬ની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી અને આ બેઠક...