વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે, સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી થશે રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી રહ્યા છે. તેઓ આજે આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવશે. પીએમ સહિતના મહાનુભાવો આજે ગાંધીઆશ્રમમાં આવવાના હોવાથી સમગ્ર...