આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. જમ્મુ આજે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોના...
અમેરિકાના લોસ એન્જલસમાં કોર્ટે એક વ્યક્તિને ફટકારેલી 212 વર્ષની જેલની સજા અત્યારસુધીમાં કોઈપણ એક આરોપીને આપવામાં આવેલી સજાઓમાં સૌથી મોટી સજા છે. આ વ્યક્તિ પર...
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાણે તેનો ફફડાટ જોવા મળ્યો છે. કારણ કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યમાં થોડાઘણા અંશે ઘટાડો નોંધાયો છે. શરુઆતના દિવસોમાં...
અમદાવાદના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની હત્યા કેસમાં આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારો ખુલસો કર્યો છે. નીતિન નામના આરોપીએ મર્ડર કરીને લોહીથઈ લથબથ મૃતદેહ અને છરા...
બોલીવુડમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે અભિનેત્રી તારા સુતરિયાનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફિલ્મફેરના એક અહેવાલ મુજબ, તારા સુતરિયા કોરોના પોઝિટીવ...
ધાર્મિક કટ્ટરપંથવાદ સામે લડતા શ્રીલંકાએ હવે બુરખા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે. મહિન્દા રાજપક્ષે સરકારના એક પ્રધાને શનિવારે ઘોષણા કરી હતી કે શ્રીલંકા...
વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર...
સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના...
આજે દેશભરમાં નો સ્મૉકિંગ ડે મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે માર્ચ મહીનાના બીજા બુધવારે ‘નો સ્મોકિંગ ડે’ તરીકે મનાવવામાં આવે છે. તેને મનાવવાની શરૂઆત...
ટીએમસીમાં જોડાઈ ગયેલા ભાજપના પૂર્વ નેતા અ્ને વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા યશંવત સિંહાએ નવો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, વાજપાઈ સરકારના કાર્યકાળ...
ઉત્તર પ્રદેશના ગોરખપુરના કેમ્પિયરગંજ વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના ચર્ચાનો વિષય બની છે. વિસ્તારમાં એક ત્રણ સંતાનોની માતા સાતમા ધોરણમાં અભ્યાસ કરતા છોકરા સાથે ફરાર થઈ...
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં ૭૮ દિવસમાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૧૩,૦૮,૮૪૬...
કોરોનાના વધતા જતા ફફડાટ વચ્ચે એક ખુશખબર આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારના રોજ અમેરિકી દવા કંપની જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને તાત્કાલિક...
પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકે તેના સોશિયલ મીડિયા ટ્વિટર એકાઉન્ટ દ્વારા જણાવ્યું છે કે ગ્રાહકોએ આ દિવસોમાં તેમના એટીએમ કાર્ડ અંગે કેટલીક જરૂરી સાવચેતી...
યુપીના મુઝ્ઝફરનગરમાં કિન્નર પુત્રવધુને મળી સાસરિયાઓન હોસ ઉડી ગયા. ખબર મુજબ 28 ઓક્ટોબરે સહારનપૂરના રહેવા વાળા એક યુવકે લગ્ન કર્યા હતા. કોઈ પણ મુશ્કેલી વગર...
રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યા હતો. તમામ પ્રવૃત્તિઓ...
કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા હવે વિમાનમાં માસ્ક સરખી રીતે માસ્ક નહીં પહેરનારા યાત્રીઓ સામે આકરા પગલાં લેવાની ચેતવણી...