GSTV

Category : News

ઝટકો/ વ્યાજનું વ્યાજ નહીં વસૂલવાના સુપ્રીમ કોર્ટના આદેશથી બેન્કોને આટલા હજાર કરોડનો ફટકો, આંકડો જાણી લેશો તો હચમચી જશો

વ્યાજનું વ્યાજ નહીં વસૂલવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે બેન્કોની આવક પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાને પરિણામે બેન્કોએ અંદાજે રૂપિયા 7500 કરોડની...

નીતિશ કુમારે લોહિયાને શ્રદ્ધાંજલિ આપી કે ઉકળી ઉઠ્યા લાલુ યાદવ, લખ્યું: “હે ઉચ્ચ કોટિના… કથિત મુખ્યમંત્રી…”

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે, 23 માર્ચના રોજ ડૉ. રામ મનોહર લોહિયાની 111મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સમયે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના...

કોરોના લોકડાઉન લગાવીને જ રહેશે : સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડની જેમ વધી રહ્યાં છે કેસ, મોદી સરકાર ન લગાવી શકી લગામ

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ભારે મોટો ઉછાળો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 47,262 નવા...

ક્વાડ પ્રતિનિધિઓની બેઠકમાં પીએમ મોદીનું સૂચક નિવેદન, ઈન્ડો-પેસેફિક વિસ્તાર પર વ્યક્ત કરી પ્રાથમિકતા

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ...

હવે તસ્કરો નહિ થાય બેફામ, STFમાં આવી ગઈ છે એવી ટેક્નોલોજી જે શોધી કાઢશે ડ્રગ્સની નાનામાં નાની પડીકી

તસ્કરોએ નશીલા પદાર્થો ગમે ત્યાં સંતાડ્યા હશે, હવે STFને તેને શોધવામાં બિલકુલ સમય નહીં વેડફવો પડે. એસટીએફના નવા સાથી HND (હેન્ડહેલ્ડ નાર્કોટિક્સ ડિટેક્ટર)ની મદદથી આ...

UPSC Main result 2020: મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈટ પર થયું જાહેર, ટૂંક સમયમાં આવશે ઈન્ટરવ્યૂનું શિડ્યૂલ

યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની મુખ્ય પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કર્યુ છે. યુપીએસસીની મુખ્ય પરીક્ષાનું પરિણામ આયોગની વેબસાઈટ upsc.gov.in પર જાહેર કર્યુ છે. જે કેંડિડેટ્સ...

ભારત રત્નનું અપમાન: ગાઝીયાબાદના પુજારીએ પૂર્વ રાષ્ટ્રપતિને લઈને કરી વિવાદાસ્પદ ટિપ્પણી, મિસાઇલમેનને ગણાવ્યા જેહાદી

દિલ્હી-એનસીઆરના પ્રમુખ શહેર ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના પુજારીએ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પર નિશાન સાધ્યું છે. નરસિંહાનંદ સરસ્વતીએ અલીગઢ ખાતે કહ્યું હતું કે, દેશના શીર્ષસ્થ...

ન ઘરના ન ઘાટના રહ્યા મિથુન દા: મુખ્યમંત્રી તો છોડો ધારાસભ્ય પણ નહીં બની શકે, પ્રચાર માટે ખૂબ કામમાં આવ્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. અહીં આઠ તબક્કામાં મતદાન યોજાવાનું છે. જે અંતર્ગત 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન પણ...

45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે કોરોના વેક્સિન, રસી લેતા પહેલાં આ મહત્વની બાબતો જાણવી તમારા માટે છે જરૂરી

મંગળવારે સરકારે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિ માટે કોરોનાવાયરસ સામે રસીકરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે,...

સર્વે: ન ભાજપ કે ન ટીએમસી, એકેય પાર્ટીને બહુમત મળતો દેખાતો નથી, સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને લેફ્ટની ગરજ પડશે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને હાલમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ મમતા બેનર્જી પોત-પોતાની પાર્ટીઓ માટે જનતા વચ્ચે...

ખુશખબર: છેલ્લા 24 દિવસથી સ્થિર રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો, આપના શહેરના ભાવ આ રીતે જાણી શકશો

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે, બુધવારે ઘણા દિવસો બાદ જનતાને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ...

મહારાષ્ટ્ર કોરોના વાયરસ/NCPના આ નેતા બીજી વખત કોરોના પોઝિટિવ, ગયા વર્ષે પણ જૂનમાં થયા હતા સંક્રમિત

મહારાષ્ટ્રમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો છે. કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે NCP નેતા ધંનજય મુંડે બીજી વખત કોરોના...

જનતા કર્ફ્યૂ અને લોકડાઉનનું 1 એક વર્ષ: જિંદગીમાં લોકો ક્યારેય નહીં ભૂલી શકે આ વસમા દિવસો, પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા હતા

બરાબર એક વર્ષ પહેલા એટલે કે માર્ચ મહિનામાં તમામ ભારતીયો માટે ખૂબ જ વસમા દિવસો વેઠી રહ્યા હતા. કેમ કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો...

નક્સલી હુમલો: છત્તીસગઢમાં હુમલાખોરોએ બસને ઉડાવી, પાંચ જવાનો થયાં શહીદ

છત્તીસગઢમાં ફરી એક વખત નક્સલી હૂમલો થયો છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ પોલાસના જવાનો ભરેલી બસને આઇડી બ્લાસ્ટ કરીને ઉડાવી છે. આ ઘટનામાં 5 જવાન...

કેઅર્ન એનર્જી કેસ: ત્રણ મહિનામાં ભારતે બીજી વખત ચુકાદો માનવાનો કર્યો ઈન્કાર, કોર્ટે આપેલા ચુકાદા વિરુદ્ધ અપીલ દાખલ કરી

ભારતે કેઅર્ન એનર્જી કેસમાં હેગ સ્થિત આર્બિટેશન કોર્ટે આપેલા ચુકાદાની વિરૂદ્ધ અપીલ દાખલ કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં ભારત સરકારે બીજી વખત આ કોર્ટનો ચુકાદો...

ક્વાડ બેઠક: મોદીની ટકોર, ઈન્ડો-પેસેફિક વિસ્તાર આખા જગત માટે ખુલ્લો રહે તે આપણી પ્રાથમિકતા હોવી જોઈએ

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ ચર્ચા, સંબોધનો કર્યા...

ખેડૂતોના હાઈવે ચક્કાજામ: ટૉલ પ્લાઝા બંધ રાખવાના કારણે મોદી સરકારને 800 કરોડથી વધુનું થયું નુકસાન

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. જે દરમિયાન અનેક નેશનલ હાઇવેને પણ બંધ કરવામાં આવ્યા હતા. આ સ્થિતી...

BIG NEWS: જર્મનીમાં પહેલી એપ્રિલથી લોકડાઉન, ઘાતક કોરોનાનો કહેર વધતા આકરા પ્રતિબંધો લદાયા

 સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરક્કોને જણાવ્યું છે કે તેમને મળનારા એસ્ટ્રાઝેનેકા રસીના પુરવઠામાં વિલંબ થશે. ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દેશમાં...

દેશમાં 24 કલાકમાં 41 હજાર કેસ, એક્ટિવ કેસ 3.45 લાખને પાર: સરકારે 1લી એપ્રિલથી 60 વર્ષની વયમર્યાદા ઘટાડી

ભારતમાં કોરોના મહામારી સતત વકરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે મંગળવારે રસીકરણ અભિયાન લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં ૧લી...

UNHRCમાં ભારતે શ્રીલંકાને આપ્યો મોટો ઝટકો, આ પાડોશી દેશો લંકાની તરફેણમાં રહ્યાં

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં શ્રીલંકાના માનવાધિકાર રેકોર્ડને લઈને મંગળવારે થયેલા વોટિંગથી ભારત દુર રહ્યું હતું. જો કે, UNHRCમાં શ્રીલંકાના માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દા ઉપર લાવવામાં આવેલા...

પાકિસ્તાન નેશનલ ડે ઉપર પીએમ મોદીએ પાક. પીએમને આપી શુભકામનાઓ, સાથે આ મુદ્દે આપી સલાહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે ઉપર ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાકિસ્તાન નેશનલ ડે ઉપર પાકિસ્તાનની જનતાને...

લેખા જોખા / સુરતમાં લોકડાઉનના એક વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, સત્તા લાલસુ નેતાઓએ ઠીકરૂ પ્રજા માથે ફોડ્યું

24 માર્ચ 2020 લોકડાઉન જાહેર થયું. લોકડાઉનને 1 વર્ષ વીતિ ગયું છે. એક વર્ષ સુધી કોરોના સામે સુરતની જનતાએ પણ સંયમ, ધૈર્ય અને પૂરતો સાથ-...

સરકાર ખોટી/ મોદી સરકારનું 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સપનું ક્યારે થશે પૂરું, બેંક ઓફ અમેરિકાએ આપ્યો આ જવાબ

બેંક ઓફ અમેરિકા (BofA) સિક્યોરિટીઝ કહે છે કે ભારત 2031 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વૈશ્વિક નાણાકીય સંસ્થાએ કહ્યું કે, કોવિડ -19...

PF અંગે સરકારની મોટી જાહેરાત, ટેક્સ ફ્રીની લિમિટ વધારીને કરી બમણી, હવે 5 લાખ સુધી નો Tax

સરકારે પ્રોવિડન્ટ ફંડને લઈને મોટી જાહેરાત કરી છે. હવે પીએફ એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા સુધી જમા થયેલી રકમને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરી...

Air India Disinvestment : આ બે દિગ્ગજ કંપનીને બોલી લગાવવા માટે કરી શોર્ટલિસ્ટ

એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે અનેક રસ દાખવ્યાં પછી સરકારે રાષ્ટ્રીય કેરિયર પ્રાપ્ત કરવા માટે ટાટા જૂથના પ્રમોટર અજયસિંહ અને સ્પાઇસ જેટની પસંદગી કરી છે. એર...

DGCAની સૌથી મોટી જાહેરાત : 30 એપ્રિલ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ, કોરોનાના કેસો વધતાં લેવાયો નિર્ણય

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી હોય તેમ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે હાલમાં ભારતમાં કોરોનાના વધતા કેસને લઈને વધુ એક સખ્તાઈથી...

પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની થઈ રહી છે તૈયારી, નાણામંત્રીએ આપ્યાં આ સંકેતો

લોકસભામાં નાણાબિલ-2021 ઉપર ચર્ચા કરતા જવાબ દેતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર જીએસટી પરિષદની આગામી બેઠકમાં પેટ્રોલ-ડીઝલ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે....

છત્તીસગઢઃ નક્સલીઓએ જવાનોની બસ ઉડાવી, ઘાતક IED વિસ્ફોટથી 4 જવાન શહિદ અને 14થી વધારે હોસ્પિટલમાં

છત્તીસગઢમાં શાંતિ મંત્રણાઓ વચ્ચે એક વખત ફરીથી નક્સલી હુમલો થયો છે. નક્સલિઓએ DRG જવાનોથી ભરેલી બસ પર IED બ્લાસ્ટ કરીને હુમલો કર્યો છે. આ હુમલામાં...

Vastu Tips : ઘરમાં આ રીતે મોર પંખનો કરો ઉપયોગ, ક્યારેય પૈસાની ઉણપ નહીં આવે

હિન્દુ ધર્મમાં મોર પંખનું વિશેષ મહત્વ છે. ભગવાન કૃષ્ણ મોર પંખને પોતાના મુકુટ ઉપર સજાવે છે. માન્યતા છે કે મોર પંખ વિના ભગવાન કૃષ્ણની પૂજા...

કામના સમાચાર / 30 જૂન સુધી કરી શકો છો SBIની આ યોજનામાં રોકાણ, મળશે આટલું વ્યાજ

જો તમે તમારી બચત ઉપર વધારે વ્યાજ કમાવવા માગો છો, કો ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓમાં રોકાણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ...