આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સાંજના 5 વાગ્યા સુધીમાં ક્રમશ: 71.62 ટકા અને 77.99 ટકા મતદાન નોંધાયુ છે. આ જાણકારી ચૂંટણી પંચ...
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ફરી એક વાર વિવાદમાં આવી છે. કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમા સપ્લીમેન્ટરી કોરી મૂકી અધ્યાપક દ્વારા સપ્લીમેન્ટરી લખાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. જો...
નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થશે. આ સાથે જ નોકરિયાતો, પેન્શનરો, સામાન્ય લોકો, બેંકિંગ અને ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતા ઘણા નિયમોમાં ફેરફાર થઈ જશે. આની...
અમેરિકા સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાએ આર્કટિક વિસ્તારમાં પોતાની સૈન્યની હાજરી વધારી દીધી છે. હાલમાં જ રશિયાએ આર્કટિક વિસ્તારમાં એક સૈન્ય અભ્યાસ કર્યો હતો....
હાલ પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. આગામી દિવસોમાં તમિલનાડૂમાં પણ ચૂંટણી થવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ પાલનપુર સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. 4 અને 5 એપ્રિલે ખેડૂત આંદોલન નેતા રાકેશ...
કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ પણે કહ્યું છે કે, એર ઈન્ડિયાનું 100 ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે. કારણકે સરકાર પાસે તેના સિવાય બીજો કોઈ...
અમેરિકાના પ્રેસિડેન્ટ બનેલા જો બાઈડન પણ અગાઉના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તે ચાલી રહ્યાં છે. અમેરિકામાં ભારતની જે વસ્તુઓ નિકાસ થાય છે આ પૈકીની 40 વસ્તુઓ...
નકલી પાણીની બંધ બોટલથી ગ્રાહકોને બચાવવા સરકારે કડક પગલા લીધા છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ હવે બાટલીમાં પાણી અને ખનિજ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. હોળી...
તૃણમુલ કોંગ્રેસ દ્વારા બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને ટેગ કરી ટ્વિટ કરવામા આવી હતી કે, કાંથી દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં ઘણા મતદારોએ ફરિયાદ કરી છે કે, તેઓ...
સુરતના મહિધરપુરા વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરીમાં વધારો કરી દેવાયો છે. મહિધરપુરા વિસ્તારમાં વધુથી વધુ લોકોના કોરોના...
ભારતમાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ સંભાવના વ્યક્ત કરી છે કે આવતી લોકસભાની ચૂંટણી(2024) સુધી દેશને રિમોટ વોટિંગનો ઓપ્શન મળી શકે છે. હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ...
બાંગ્લાદેશ મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકાંડી પહોંચ્યા છે..જ્યાં તેઓએ મતુઆ સમુદાયના સૌથી મોટા ધાર્મિક સ્થળ ઠાકુર બાડીની મુલાકાત લીધી અને ત્યાં તેઓએ દર્શન...