ઈન્ડોનેશિયાના મકાસ્સર શહેરમાં ઈસ્ટરના પવિત્ર સપ્તાહના પ્રથમ રવિવારે 2 શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરોએ પોતાને એક કેથોલિક ચર્ચ બહાર બોમ્બથી ઉડાવ્યા હતા. એક અહેવાલ અનુસાર, આ દુર્ઘટનામાં...
અમદાવાદના ચાંદખેડામાં આવેલી ધ ક્રેસ્ટ કન્સ્ટ્રકશન સાઇટ પર જીવા રબારી નામના માથાભારે શખ્સે આતંક મચાવ્યો. પુરઝડપે ગાડીઓ ચલાવી અન્ય ગાડીઓ ઉડાવવાની કોશિશ કરવામાં આવી. મળતી...
દિલ્હીમાં કુખ્યાત અપરાધી કુલદીપ ફજ્જાને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દિલ્હીના રોહિણીમાં પોલીસે કુલદિપ ફજ્જા અને તેના સાથીઓને રોક્યા હતા. તે સમયે...
કોરોનાની મહામારીના કારણે પવિત્ર યાત્રાધામ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પૂનમ અને હોળીના કારણે ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. પરંતુ કોરોનાની મહામારીના...
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જોકે, રેલવે સ્ટેશન પર માત્ર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું...
ચીનના પ્રમુખ શી જિનપિંગ દોઢ દાયકા કરતાં વધુ સમયથી એશિયા અને યુરોપને જોડવા તેમની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ) યોજના પર કામ કરી રહ્યા...
ચૂંટણી દરમિયાન નેતાઓ અને તેમના સમર્થકો જેટલા નાટક કરે તેટલા ઓછા. તમિલનાડુમાં પણ મતદાતાઓને આકર્ષિત કરવા માટે પાર્ટીઓ ચિત્ર-વિચિત્ર રસ્તા અપનાવી રહી છે. ત્યારે AIADMK...
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત નવા કેસો નોંધાઈ રહ્યા છે.રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.પરંતુ ગરજ મતલબી રાજકારણીઓએ ચૂંટણી...
ગુજરાત રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સુરતની એપીએમસી માર્કેટમાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા...
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વસ્ત્રાપુરના પોશ ગણાતા રેજન્સી ટાવરમાં મહિલાઓ પસાર થતી હતી ત્યારે ગાળો બોલવાની ના પાડનાર પાડોશી...
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે, આ વચ્ચે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં...
બેંગ્લોર પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે રૂપિયા એક કરોડની નકલી નોટોથી 500 કિલોગ્રામ ગાંજાની ખરીદી કરી હતી. ડ્રગ્સ પેડલર બનીને ગાંજો ખરીદનારી પોલીસને ડિલિવરી...
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મહાપાલિકા દ્વારા રસીકરણની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. હેલ્થ વિભાગ દ્વારા સોસાયટીમાં સૌ પ્રથમ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વસ્ત્રાપુરમાં...
આંતરજાતિય કે આંતરધાર્મિક વિવાહ કરનારા યુગલ અથવા તો લગ્ન વગર સાથે રહેનારા જે યુગલનો વિરોધ તેમના પરિવાર, સ્થાનિક સમુદાય કે ખાપ દ્વારા કરવામાં આવી રહ્યો...
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તક કાર્યરત એવી 78 શાળાઓ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન બંધ થઈ ગઈ છે.એક સમયે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તક શહેરમાં કુલ 563 શાળાઓ ચાલતી...