છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યમાં હિટવેવ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ગુજરાતીઓને અને તેમાં પણ અમદાવાદીઓ અને...
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી બે આતંકીઓએ અગાઉ ભાજપના નેતાના ઘર પર...
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસના અલગ-અલગ અર્થઘટનને લઈને કેટલાક જીમ સંચાલકો દ્વારા જીમ પ્રવૃત્તિ શરૂ...
દેશમાં એક મહિનાથી કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન...
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાલ વીવીધ રાજ્યોમાં મહાપંચાયતો યોજી રહ્યા છે. તેઓ શુક્રવારે અલવરમાં...
પંજાબ નેશનલ બેંકે ઓરિયન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે ચેતવણી જાહેર કરી છે. ઓબીસી અને યુએનઆઈ બેન્ક પંજાબ નેશનલ બેન્કમાં...
દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા...
છેલ્લા કેટલાંક દિવસોથી દેશમાં કોરોના વાયરસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે દેશમાં 24 કલાકમાં 81 હજાર 466 નવા કેસ સામે આવતા ફફડાટ ફેલાયો...
મોદી સરકારનાં ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં કિસાન પંચાયત યોજી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનનાં અસવર જિલ્લામાં હુમલો કરવામાં...
હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ મુખ્ય રૂપથી મનાવવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ...
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ ચિંતાજનક બની છે. 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહેલા પખવાડીયામાંથી આ રાજ્યોમાંથી 90...
દેશના ઘણાં રાજ્યોમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના ઘણાં જિલ્લામાં સંક્રમણનો ભારે પ્રકોપ દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં...
ક્રુડ ઓઈલના પ્રોડક્શનમાં ઘટાડા બાદ ભારત અને સઉદી અરબની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જેના કારણે હવે ભારતે પબ્લિક સેક્ટરની પેટ્રોલિયમ કંપનીઓને...
દેશમાં રોજ જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યુ છે. એજન્સીનું કહેવું છે...
રેલ યાત્રીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય રેલવે કોરોના મહામારીના કારણે બંધ પડેલી કેટલીક ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. ભારતીય રેલવે જલ્દી જ...
રાજ્યમાં ફરી કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. એવામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઇ રહ્યું છે. ત્યારે રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારો કોરોનાના ભરડામાં આવી...
રાજધાની દિલ્લીમાં કોરોનાના હાલાતો ઉપર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના આવાસમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં સીએમ કેજરીવાલે સંકેત આપ્યાં હતાં કે, દિલ્લીમાં લોકડાઉન નહીં લાગુ...
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે, ‘શહેરમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદના તમામ જીમ બંધ રહેશે. નવા આદેશ સુધી તમામ જીમ બંધ રહેશે.’...