વિકસીત-વાઇબ્રન્ટ ગુજરાતમાં દિને દિને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે જેના કારણે વિપક્ષે સવાલો ઉઠાવ્યાં છે કે, શું આવો વિકાસ હોઇ શકે....
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ પર યોગ શિબિરનુ આયોજન કરાયુ છે. ગુજરાત રાજ્યના યોગ બોર્ડ દ્વારા શિબિર આયોજીત કરવામાં આવી હતી. નોંધનીય છે કે આયોજીત...
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે....
દેશમાં આજે મહા શિવરાત્રીની ધૂમ છે. ભગવાન શિવના ભક્તો સવારથી જ મંદિરોની કતારમાં છે, હરિદ્વારમાં પણ મહાકુંભનું શાહી સ્નાન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કપરા...
આજે અમે તમારા માટે વરિયાળીના ફાયદા લાવ્યા છીએ. વરિયાળીનું સેવન કરવાથી આપણે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકીએ છીએ. જો વરિયાળીને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન...
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 1 એપ્રિલથી પગારમાં ફેરફાર થયા બાદ કર્મચારીઓના પગારમાં વધારો થશે. જણાવી દઇએ કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ લાંબા...
પીએમ મોદી આવતીકાલે અમદાવાદ આવશે. તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ચૂકાયો છે. બીજી તરફ આવતીકાલે દાંડીયાત્રા દિવસથી દેશની આઝાદીની ૭પમી વરસગાંઠની ઉજવણી શરૂ થવા જઇ...
મહાશિવરાત્રી આજ દિવસભર સમગ્ર દેશના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે.દેવાધી દેવ મહાદેવની ભક્તીનું પર્વ મહાશિવરાત્રી આજે ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર રાજ્ય સહિત...
કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ...
શિવરાત્રીના મહાપર્વએ સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના થઇ રહયા છે. દેવાધિદેવ મહાદેવને અભિષેક સાથે સુંદર શણગાર સજાવાયા છે સવારથી મંગળા આરતીમા; ભાગ લેવા મોટી સંખ્યામાં...
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે...
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના કેસોનો આંકડો રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રસીકરણ અભિયાન...
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા...
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે પીઓેકેમાં મોટા પ્રમાણમાં આતંકી કેમ્પો ફરી સક્રિય થઇ ગયા છે. જ્યાં આતંકીઓને હુમલા તેમજ ભારતમાં ઘુસણખોરીની તાલીમ આપવામાં આવે...
અમદાવાદમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારનો ગઇ કાલે મંગળવારના રોજ રાજસ્થાન હોસ્પિટલ પાસેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ASIને ધમકાવતા જોવા મળી રહ્યાં હતાં....
Maha shivratri 2021: મહાશિવરાત્રી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે, ભોલેનાથના ઉપાસકો તેમની પૂજાથી ઇચ્છિત ફળ મેળવી શકે છે. જો કે,...
અત્યારે સમગ્ર દેશની નજર એકમાત્ર બંગાળની ચૂંટણી પર છે. પરંતુ જ્યારથી મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી નંદીગ્રામ સૌથી વધુ ચર્ચિત બેઠક બની...
શાકાભાજી અને ફળના પાકને પ્રાકૃતિક આફતના કારણે થતાં નુકસાનની ભરપાઈ કરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સરકાર તરફથી શાકભાજી અને ફળના ખેડૂતો માટે...
કેબિનેટે આજે ઈંશ્યોરેંસ એક્ટમાં ફેરફાર કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તેનાથી ઈંશ્યોરેંસ સેક્ટરમાં 74 ટકા પ્રત્યક્ષ રીતે વિદેશી રોકાણનો રસ્તો સાફ થઈ જશે. હાલમાં...
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફરી એક વખત માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે. નીતિન પટેલ કિડનીની બીમારીથી પીડાતી 30 વર્ષીય રીંકુ શર્મા નામની યુવતીની મદદે આવ્યા...