યુપી પોલીસની હેલ્પલાઈન 1090ના નામથી વાયરલ થઈ રહેલા ફેક મેસેજના કારણે મંગળવારના રોજ અફરાતફરી મચી ગઈ હતી. એસએમએસમાં લખ્યુ હતું કે, ઉત્તર પ્રદેશ પોલીસ 1090...
રાજ્યમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાઇ ગઇ. જેમાં 6 એ 6 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. ત્યારે...
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) માં નોકરી માટે એક મોટો મોકો આવ્યો છે. વિભાગની ઓફિસમાં એટેન્ડડન્ટની પદવીઓ પર પ્રવેશ (આરબીઆઈ ઓફિસ એટેન્ડંટ ભરતી 2021) માટે અધિસૂચના...
એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટનો દમદાર અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા...
અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામકરણ થતા હવે સ્ટેડિયમનું નામ બદલાઇને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ...
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. વર્લ્ડ...
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 એ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ત્યારે હવે...
પુડુચેરીમાંથી કોંગ્રેસ પાર્ટીની સરકાર પડી ગયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવાની મંજૂરી આપી દીધી છે. આ જ અઠવાડીયે વિશ્વાસ મત પ્રસ્તાવ પર...
સાબરકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. 28 ફેબ્રુઆરીએ યોજાનારી...
પશ્ચિમ બંગાળના હુગલીમાં યોજાયેલી એક ચૂંટણી સભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ અને આકરા પ્રહારો કર્યા હતા. મમતા બેનરજીએ કહ્યુ હતું...
અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સ્પોર્ટસ એન્કલેવનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ સમયે આ...
ખેડૂત આંદોલનને લઈને ટૂલકિટ બનાવવાના આરોપનો સામનો કરી રહેલી એક્ટિવિસ્ટ દિશા રવિને દિલ્હીની કોર્ટે મંગળવારે જામીન તો આપ્યા જ હતા, પણ સાથે સાથે કોર્ટે દિલ્હી...
મુંબઈમાં રહેતા 74 વર્ષના ઓટો ડ્રાઈવર દેશરાજ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.દેશરાજે કહ્યુ હતુ કે, મેં મારી પૌત્રીને ભણાવવા માટે...
ખ્યાતનામ પંજાબી સિંગર સરદૂર સિકંદરનું 60 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમને ગત અઠવાડીયે કિડનીમાં આવેલી મુશ્કેલીઓના કારણે મોહાલીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તેમનું કિડની...
આજે અમદાવાદ ખાતે આવેલા અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ...