કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની વેક્સિનની કિંમત નક્કી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને તબીબોએ આવકાર્યો છે. તબીબોનું કહેવું છે કે. જેમને ફ્રીમાં વેક્સિન લેવી હોય...
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સને લઇને કોડ ઑફ એથિક્સ અને રેગ્યુલેશન જારી કર્યા. જેમાં સરકારે કહ્યું કે ડિજિટલ મીડિયા અથવા કોઇને...
ડાયાબિટીઝના દર્દીઓને મીઠી વસ્તુ, ખાસ કરીને સુગર ડ્રિંક્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જેથી એમના શરીરનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે. એનું કારણ છે...
કેન્દ્ર સરકાર દેશના હાઇવે અને કોઈ ટ્રાફિકની દુનિયામાં ડિજિટલ યુગની શરૂઆત કરવા જઈ રહી છે. રાજ્યોની પોલીસ પરિવહન વિભાગના અધિકારીઓને હાઈટેક બનાવવા કહ્યું છે. આ...
ગુજરાત સરકારે રસીકરણ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે કોરોના રસીની કિંમત નક્કી કરી છે. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની રસીની કિમત 150 રૂપિયા નક્કી કરાઈ...
જમ્મુમાં યોજાયેલી ‘શાંતિ સમેલનમાં’માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે તે જમ્મુ-કાશ્મીર હોય કે લદ્દાખ, આપણે બધા ધર્મો, લોકો અને જાતિઓનું સન્માન કરીએ...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય થઈ ગઈ છે પરંતુ ત્યાર બાદ તે અનેક કાર્યક્રમોમાં જોવા મળે છે. આ...
ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ રહી છે. અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં દેશી દારૂની હાટડીઓ...
ગુજરાત રાજ્યમાં ખાતર ભાવ વધારા અહેવાલને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ સ્પષ્ટતા કરી છે.કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે,રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં...
સુરતના વિવિધા તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગર પાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. જે અંતર્ગત બારડોલીમાં વિવિધ પંથકમાં વિવિધ બુથ માટે ફરજ...
અમદાવાદ શહેર કોંગ્રેસમાં કકળાટ વધ્યો છે. હારેલી કોંગ્રેસમાં હવે વિપક્ષ નેતાને લઇને ધમાસાણા મચ્યુ છે. લઘુમતી કાઉન્સિલરોએ AMC ના નેતા વિપક્ષના પદ્દ માટે દબાણ શરૂ...
બોલિવુડના અભિનેતા ઋત્વિક રોશન અને એક્ટ્રેસ કંગના રનૌત વચ્ચે છેડાયેલી લડાઈ હવે કાનુની પ્રક્રિયા વચ્ચે પહોંચી છે. એક્ટરએ ગુરુવારે હાજર થવા માટેનું સમન મળ્યું હતું....
ઉડ્ડયન નિયમનકાર DGCA (Directorate General of Civil Aviation)એ શુક્રવારે આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક યાત્રી ઉડાન સેવાઓ પર રોક આગળ વધારી દીધી છે. હવે ઇંટરનેશનલ ફ્લાઇટ્સ 31 માર્ચ...
ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી લગભગ ચાર વર્ષ પૂર્વે એનસીપીના ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સહિતનું ટોળુ મંદિર ખાતે ચાલી રહેલ પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં...