કોરોના વેક્સિનથી આટલા મહિના જ રહેશે એન્ટિબોડી : નિયમો તોડ્યા તો ફરી ચેપ લાગશે, રણદીપ ગુલેરિયાએ કર્યો મોટો ખુલાસો
AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું કે,‘કોરોના વેક્સિન 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી રક્ષણ આપવા સક્ષમ હોઈ શકે છે. કોરોના વેક્સિનની કોઈ મોટી આડઅસર...