સરકારની નવી ગાઈડલાઈન: કોરોના રોકવા માટે ભારત સરકારે જાહેર કર્યા નવા નિયમો, આ તારીખ સુધી લાગૂ રહેશે
ગૃહમંત્રાલયે કોવિડ-19ને લઈને દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. સરકારે જાહેર કરેલા નિર્દેશો મુજબ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યમાં...